Friday 7 February 2014

ભારત રત્ન વિશે


  • આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી
  • સર્વ પ્રથમ ભારત રત્ન મેળવનાર - ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણન 
  • ૨૦૧૪ માં આપેલ ભારત રત્ન સી.એન.આર.રાવ અને સચિન તેંડુલક
  • અબ્દુલગફાર ખાન ભારતરત્ન મેળવનાર સૌ પ્રથમ વિદેશી નાગરીક હતા.
  • વધારે માહિતી માટે નીચેની લીન્ક પર કલીક કરો.
  • http://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4_%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8

No comments:

Post a Comment